શાળાકીય માહિતી ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

 

અમારા વોટ્સઅપ ગ્રુપમાં માટે ~~~>અહીં ક્લિક કરો

પાંચ પાન વાળો વડ

ભેંસાણથી ૪ કિ.મી.ના અંતરે આવેલાં પરબ વાવડી ગામે સતદેવીદાસ અમર દેવીદાસ બાપુની પરબની વર્ષો જુની પ્રસિદ્ધ જગ્‍યા આવેલી છે. જ્યાં કાયમી ધોરણે સદાવ્રત ચાલે છે. તેમજ અષાઢી બીજનો મેળો ભરાય છે જેમાં દેશવિદેશથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. આ ઉપરાંત, સાંકરોળા ગામે સાંકળેશ્‍વર મહાદેવનું જુનું મંદીર, ડમરાળા ગામે સંતશ્રી મુંડીયાસ્‍વામી નું જન્‍મ સ્‍થાન છે તેમજ … Read more